રાસાયણિક સંતુલન પ્રકૃતિમાં ગતિશીલ છે કારણ કે

  • A
    સંતુલન ઝડપથી જળવાય છે
  • B
    સંતુલન સમયે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન થઈ જાય છે
  • C
    પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા અચળ પરંતુ અલગ હોય છે
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રતિવર્તી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો.

ઘન-બાષ્પ સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

સમાંગ સંતુલન (homogeneous equilibrium) એટલે શું? ઉદાહરણો આપો.

વિધાન : સંતુલન અચળાંક નિશ્ચિત તાપમાને કોઈપણ આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નિશ્ચિત અને લાક્ષણિક હોય છે.
કારણ : ચોક્કસ તાપમાને અંતિમ સંતુલન મિશ્રણનું બંધારણ પ્રક્રિયકોના શરૂઆતના જથ્થા પર આધાર રાખે છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo