નીચેનામાંથી કયો રાસાયણિક સંતુલનનો લાક્ષણિક ગુણધર્મ નથી?

  • A
    સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી પ્રક્રિયાના વેગ જેટલો હોય છે.
  • B
    રાસાયણિક સંતુલન પ્રાપ્ત કર્યા પછી,પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમય સાથે બદલાતી નથી.
  • C
    $A_{(g)} \rightleftharpoons B_{(g)}$ માટે,$K_c$ નું મૂલ્ય $10^{-2}$ છે. જો આ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે,તો $K_c$ નું મૂલ્ય ઘટે છે.
  • D
    સંતુલન પ્રાપ્ત કર્યા પછી,પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓ ચાલુ રહે છે.

Explore More

Similar Questions

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે $K_c$ નું મૂલ્ય $64$ છે. જો પાત્રનું કદ તેના મૂળ કદના અડધા કરવામાં આવે,તો સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે?

$0\,^\circ C$ તાપમાન અને સામાન્ય દબાણે $H_2O_{(s)} \rightleftharpoons H_2O_{(l)}$ પ્રક્રિયા માટે:

પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ નો સંતુલન અચળાંક $64$ છે. જો પાત્રનું કદ તેના મૂળ કદના ચોથા ભાગનું કરવામાં આવે,તો સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા નોંધપાત્ર હશે તે અનુમાન કરો:
$(a)$ $Cl_{2(g)} \longleftrightarrow 2Cl_{(g)};$ $K_{c}=5 \times 10^{-39}$
$(b)$ $Cl_{2(g)}+2NO_{(g)} \longleftrightarrow 2NOCl_{(g)};$ $K_{c}=3.7 \times 10^{8}$
$(c)$ $Cl_{2(g)}+2NO_{2(g)} \longleftrightarrow 2NO_{2}Cl_{(g)};$ $K_{c}=1.8$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo