આંતરિક રચના શાસ્ત્ર અને તેનું વનસ્પતિઓમાં મહત્ત્વ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મોટા કદના સજીવો (વનસ્પતિઓ અને પ્રાણીઓ)ની રચનાકીય સમાનતાઓ (Similarities) અને ભિન્નતાઓ (જુદાપણું - Variation) સહેલાઈથી જોઈ શકાય છે. એ જ રીતે આંતરિક રચનાઓમાં પણ ઘણી સામ્યતાઓ અને ભિન્નતાઓ જોવા મળે છે.

વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંત:સ્થ રચનાશાસ્ત્ર (Anatomy) કહે છે.

વનસ્પતિઓ પાયાના એકમ તરીકે કોષો ધરાવે છે. કોષો પેશીઓમાં અને પેશીઓ અંગોમાં આયોજિત થાય છે.

વનસ્પતિના વિવિધ અંગો તેમની આંતરિક રચનામાં જુદાપણું દર્શાવે છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની આંતરિક રચનામાં ભિન્નતા જોવા મળે છે.

આંતરિક રચનાઓ તેમના ભિન્ન પર્યાવરણ પ્રત્યેના અનુકૂલનો (Adaptations) દર્શાવે છે.

Similar Questions

......ને કારણે, એકદળી વનસ્પતિમાં 'ગર્ડલિંગનાં પ્રયોગ' નું કોઈ પરિણામ નથી.

હિસ્ટોજન શેના ઘટકો છે?

વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર પડે છે. પરંતુ જ્યારે વધુ પડતું પાણી છોડને આપવામાં આવે તો તે મરી જાય છે. ચર્ચા કરો.

કેન્દ્રાભિસારી અને કેન્દ્રત્યાગી જલવાહક $.......$ ના મહત્ત્વનાં લક્ષણ છે.

હોમોઝાયલસ વનસ્પતિમાં પાણીનું વહન કરતું મુખ્ય ઘટક ક્યું છે?