પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?

  • [AIPMT 2012]
  • A

    કોમેલીના

  • B

    ઝોસ્ટેરા

  • C

    સાલ્વીયા

  • D

    અંજીર

Similar Questions

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

વાત પરાગનયન માટે શું જરૂરી છે?

કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?

આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?

મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.