તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન
લઘુબીજાણુજનન | મહાબીજાણુજનન |
$(1)$ આ ઘટના પરાગાશયમાં જોવા મળે છે. | $(1)$ આ ઘટના અંડાશયમાં જોવા મળે છે. |
$(2)$ પરાગમાતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થતાં પરાગચતુષ્કનું નિર્માણ થાય છે. | $(2)$ મહાબીજાણુ માતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થતાં રેખીય ચતુષ્કનું નિર્માણ થાય છે. |
$(3)$ પરાગચતુષ્કમાંથી પરાગરજનું નિર્માણ થાય છે. | $(3)$ રેખીય ચતુષ્કમાંથી એક મહાબીજાણ કે અંડક સર્જાય છે. |
$(4)$ પરાગરજને લઘુબીજાણુ તરીકે ઓળખાય છે. | $(4)$ મહાબીજાણુને અંડક પણ કહે છે. |
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ પોષકસ્તર
$2.$ અંડકદંડ
વનસ્પતિનાએ ભાગો જે બે પેઢીઓ - એકની અંદર બીજા, ધરાવે છે :
$(a)$ પરાગશયમાં આવેલ પરાગરજ
$(b)$ બે નરજન્યુ ધરાવતુ. અંકુરિત પરાગરજ
$(c)$ ફળમાં રહેલ બીજ
$(d)$ બીજંડ માં આવેલ ભૂણ પૂટ
સાચી જોડ ગોઠવો..
કોલમ-$I$ |
કોલમ-$II$ |
$1.$ જનનછિદ્રો |
$a.$ સ્પોરોપોલેનીનનો અભાવ |
$2.$ પાર્થેનીયમ |
$b.$ માલ્વા |
$3.$ સ્વ-અસંગતતા |
$c.$ પામ્સ (Palms) |
$d.$ આયાત ઘઉમાં અશુદ્ધિ તરીકે |
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
વટાણાના $200/400$ બીજ ઉત્પન્ન કરવા માટે કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે ?