નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    મોટાભાગના નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.

  • B

    વહન દરમિયાન ગુમાવતા નરજન્યુઓની પૂર્તતા કરવા માટે, માદા જન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે.

  • C

    જન્યુઓના વહન માટે માધ્યમની જરૂ પડે છે.

  • D

    ઉપરના બઘા જ

Similar Questions

ખોટી જોડ પસંદ કરો.

મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?

નીચેનામાંથી કયું દ્વિલીંગી પ્રાણી નથી ?

સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (ફલન પહેલાં) કોલમ - $II$ (ફલન પછી)
$P$ અંડક $I$ ફળ
$Q$ અંડકાવરણ $II$ ભ્રૂણ
$R$ બીજાશય $III$ બીજ
$S$ બીજાશયની દિવાલ $IV$ ફલાવરણ
$T$ યુગ્મનજ $V$ બીજાવરણ