નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મોટાભાગના નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે.
વહન દરમિયાન ગુમાવતા નરજન્યુઓની પૂર્તતા કરવા માટે, માદા જન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે.
જન્યુઓના વહન માટે માધ્યમની જરૂ પડે છે.
ઉપરના બઘા જ
ખોટી જોડ પસંદ કરો.
મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?
નીચેનામાંથી કયું દ્વિલીંગી પ્રાણી નથી ?
સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલાં) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ અંડકાવરણ | $II$ ભ્રૂણ |
$R$ બીજાશય | $III$ બીજ |
$S$ બીજાશયની દિવાલ | $IV$ ફલાવરણ |
$T$ યુગ્મનજ | $V$ બીજાવરણ |