નીચેના વિધાનોની સત્યતા ચકાસો.
$(A)$ $0.1 \ M \ NaCl$ અને $0.1 \ M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુમાં થતો વધારો સમાન હશે.
$(B)$ એઝિયોટ્રોપિક મિશ્રણો તેમની રચનામાં ફેરફાર કર્યા વિના ઉકળે છે.
$(C)$ આસૃતિ હંમેશા હાઈપરટોનિકથી હાઈપોટોનિક દ્રાવણ તરફ થાય છે.
$(D)$ $4.09 \ M$ મોલારિટી ધરાવતા $32 \% \ H_2SO_4$ દ્રાવણની ઘનતા આશરે $1.26 \ g \ mL^{-1}$ છે.
$(E)$ જ્યારે $KI$ દ્રાવણને સિલ્વર નાઈટ્રેટ દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે ઋણ વીજભારિત સોલ મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $B, D$ અને $E$
  • B
    માત્ર $A, B$ અને $D$
  • C
    માત્ર $A$ અને $C$
  • D
    માત્ર $B$ અને $D$

Explore More

Similar Questions

જો દ્રાવણ બનાવતી વખતે દ્રાવકનો મોલ-અંશ ઘટે તો ...........

જ્યારે $AB$ અને $AB_2$ સંયોજનોના $1 \ g$ ને અલગ-અલગ $15 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તેઓ પાણીના ઉત્કલન બિંદુમાં અનુક્રમે $2.7 \ K$ અને $1.5 \ K$ નો વધારો કરે છે. $A$ નું પરમાણ્વીય દળ ($amu$ માં) $........ \times 10^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક). (આપેલ છે: મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક $K_b = 0.5 \ K \ kg \ mol^{-1}$)

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: પ્રવાહી $A$ અને $B$ ઋણ વિચલન સાથેનું બિન-આદર્શ દ્રાવણ બનાવે છે. $A$ અને $B$ વચ્ચેની આંતરક્રિયાઓ $A-A$ અને $B-B$ આંતરક્રિયાઓ કરતા નિર્બળ હોય છે.
વિધાન-$II$: રિવર્સ ઓસ્મોસિસમાં,લાગુ પાડેલ દબાણ દ્રાવણના અભિસરણ દબાણ (osmotic pressure) કરતા વધારે હોવું જોઈએ.
સાચો જવાબ છે

એક જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-0.186 \ ^oC$ છે. આ જ દ્રાવણનું ઉત્કલન બિંદુ ........ $^oC$ થાય. (આપેલ છે: $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ અને $K_b = 0.512 \ K \ kg \ mol^{-1}$)

નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo