નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: પ્રવાહી $A$ અને $B$ ઋણ વિચલન સાથેનું બિન-આદર્શ દ્રાવણ બનાવે છે. $A$ અને $B$ વચ્ચેની આંતરક્રિયાઓ $A-A$ અને $B-B$ આંતરક્રિયાઓ કરતા નિર્બળ હોય છે.
વિધાન-$II$: રિવર્સ ઓસ્મોસિસમાં,લાગુ પાડેલ દબાણ દ્રાવણના અભિસરણ દબાણ (osmotic pressure) કરતા વધારે હોવું જોઈએ.
સાચો જવાબ છે

  • A
    બંને વિધાન-$I$ અને વિધાન-$II$ સાચા છે
  • B
    બંને વિધાન-$I$ અને વિધાન-$II$ ખોટા છે
  • C
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે
  • D
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે

Explore More

Similar Questions

યુરિયાના $1.5\%(w/v)$ દ્રાવણના $100 \ mL$ નું અભિસરણ દબાણ $6.0 \ atm$ છે અને શેરડીની ખાંડના $3.42\%(w/v)$ દ્રાવણના $100 \ mL$ નું અભિસરણ દબાણ $2.4 \ atm$ છે. જો આ બંને દ્રાવણોને મિશ્ર કરવામાં આવે,તો પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ $atm$ માં કેટલું હશે? (ધારો કે યુરિયા અને શેરડીની ખાંડ વચ્ચે કોઈ પ્રતિક્રિયા થતી નથી).

$T(K)$ તાપમાને,$2$ મોલ પ્રવાહી $A$ અને $3$ મોલ પ્રવાહી $B$ ને મિશ્ર કરવામાં આવે છે. બનતા આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ $320 \ mm \ Hg$ છે. આ તબક્કે,દ્રાવણમાં એક મોલ $A$ અને એક મોલ $B$ ઉમેરવામાં આવે છે. હવે બાષ્પ દબાણ $328.6 \ mm \ Hg$ માપવામાં આવે છે. $A$ અને $B$ ના બાષ્પ દબાણ ($mm \ Hg$ માં) અનુક્રમે છે:

$0.01 \, m \, NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o C$ છે. તો $0.02 \, m$ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o C$ થાય.

બેકમેન થર્મોમીટરનો ઉપયોગ શેને માપવા માટે થાય છે?

$P_A = (235y - 125xy) \, \text{mm of Hg}$. $P_A$ એ $A$ નું આંશિક દબાણ છે,$x$ એ બે પ્રવાહી $A$ અને $B$ ના મિશ્રણમાં પ્રવાહી કલામાં $B$ નો મોલ અંશ છે અને $y$ એ બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ છે,તો $\text{mm of Hg}$ માં $P^o_B$ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo