યુક્લિડનું ભાગાકારનું પૂર્વપ્રમેય જણાવે છે કે બે ધન પૂર્ણાંકો $a$ અને $b$ માટે,અનન્ય પૂર્ણાંકો $q$ અને $r$ એવા મળે છે કે જેથી $a = bq + r,$ જ્યાં $r$ એ નીચેની શરતનું પાલન કરવું જોઈએ:

  • A
    $1 < r < b$
  • B
    $0 \leq r < b$
  • C
    $0 < r \leq b$
  • D
    $0 < r < b$

Explore More

Similar Questions

નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જો શાંત હોય,તો તેને દશાંશ સ્વરૂપમાં દર્શાવો: $\frac{23}{200}$

$5 \sqrt{2}$ નો સંમેયીકરણ અવયવ .............. છે.

જો $a$ અને $b$ નો ગુરુત્તમ સામાન્ય અવયવ (g.c.d.) $d$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જો તે શાંત દશાંશ નિરૂપણ ધરાવતી હોય,તો તેને શોધો: $\frac{29}{343}$

$24, 36$ અને $48$ વડે વિભાજ્ય હોય તેવી સૌથી નાની ધન સંખ્યા $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo