પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .
જ્યારે ફેરફારો સમાજમાં પર્યાવરણ સાથે સમતુલ તરફ લઈ જાય ત્યારે તેને પ્રાથમિક સમાજ કહે છે.
શરૂઆતના તબક્કામાં નવા જૈવિક સમાજની સ્થાપના ખૂબ જ ઝડપી થાય.
આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અને અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય.
પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર એકસરખા રહે.
કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ?
નીચેનામાંથી ક્યું નિવસનતંત્ર વધારે ઉત્પાદન કરે છે ?
જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.
પરિસ્થિતિવિદ્યા દર્શાવનારને ઓળખો?
કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?