પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .

  • [NEET 2015]
  • A

    જ્યારે ફેરફારો સમાજમાં પર્યાવરણ સાથે સમતુલ તરફ લઈ જાય ત્યારે તેને પ્રાથમિક સમાજ કહે છે.

  • B

    શરૂઆતના તબક્કામાં નવા જૈવિક સમાજની સ્થાપના ખૂબ જ ઝડપી થાય.

  • C

    આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અને અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય.

  • D

    પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર એકસરખા રહે.

Similar Questions

કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ?

  • [AIPMT 2004]

નીચેનામાંથી ક્યું નિવસનતંત્ર વધારે ઉત્પાદન કરે છે ?

જળસંચક્રની બીજી અવસ્થા , જેવી વનસ્પતિ દ્વારા કબજો કરવામાં આવે છે.

પરિસ્થિતિવિદ્યા દર્શાવનારને ઓળખો?

કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?

  • [NEET 2017]