નિવસનતંત્રમાં કાર્બનચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો.
વનસ્પતિ દ્વારા કેટલા ટકા $PAR$ નું શોષણ થાય છે.
પૃથ્વી એ એક
નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન નિર્માણ પામતાં કાર્બનિક દ્રવ્યનો દર એટલે
ચરમ સમૂહો
નીચે આપેલા ચાર વિધાનો $(a-d)$ એક થી બે ખાલી જગ્યાધરાવે છે. બે વિધાનોની ખાલી જગ્યાની પૂર્તી માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(a)$ પર્યાવરણીય અનુક્રમણ એ કોઈ સ્થાને..$(i)$... ધારણામુજબ થતા...$(ii)$... ફેરફાર છે.
$(b)$ પર્યાવરણીય અનુક્રમણમાં બધા જ ક્રમિક રીતે બદલાતાં સમાજોને તે વસવાટનાં....$(i)$... કહે છે.
$(c)$ પ્રાથમિક અનુક્રમણ...$(i)$... થાય છે.
$(d)$ દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કરતાં...$(i)$....થાય છે.