અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતા, સજીવોની સંખ્યા અને જૈવભારમાં $............$ થાય છે.
ઘટાડો
વધારો
વધારો કે ઘટાડો
સ્થાયી
નીચેનામાંથી કઈ લાક્ષણીકતાઓને પરિસ્થિતિકીય અનુક્રમણમાં દર્શાવી શકાય.
કાર્બનચક્ર સમજાવો.
જીવાવરણની રચના માટે કયું પરિબળ અગત્યનું છે ?
નીચેનામાંથી કયો સજીવનો પ્રકાર જલજ નિવસનતંત્રમાં એક કરતા વધારે પોષક સ્તર ધરાવે છે?
વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.
કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?