પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .
જ્યારે ફેરફારો સમાજમાં પર્યાવરણ સાથે સમતુલ તરફ લઈ જાય ત્યારે તેને પ્રાથમિક સમાજ કહે છે.
આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અને અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય.
શરૂઆતના તબક્કામાં નવા જૈવિક સમાજની સ્થાપના ખૂબ જ ઝડપી થાય.
પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર એકસરખા રહે.
પ્રાણી પ્લવકો .........
કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે ?
વાતાવરણમાં પોષક તત્વોનાં પ્રમાણની જાળવણી કયાં પરીબળોથી નિયંત્રીત છે?
નીચેનામાંથી ...... નિવસનતંત્રનો સમાવેશ કૃત્રિમ નિવસનતંત્રમાં થાય છે?
વાયુચક્રના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.