પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ….. .
જ્યારે ફેરફારો સમાજમાં પર્યાવરણ સાથે સમતુલ તરફ લઈ જાય ત્યારે તેને પ્રાથમિક સમાજ કહે છે.
આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અને અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય.
શરૂઆતના તબક્કામાં નવા જૈવિક સમાજની સ્થાપના ખૂબ જ ઝડપી થાય.
પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર એકસરખા રહે.
નીચેના પૈકી ક્યું નિવસનતંત્રનું કાર્યકારી પાસુ છે?
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?
$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.
$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.
$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.
$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.
$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.
કયું નિવસનતંત્રમાં પુનઃચક્રીયકરણ દર્શાવતું નથી.
નીચેનામાંથી ક્યું નિવસનતંત્ર વધારે ઉત્પાદન કરે છે ?