જો બર્નુલીનું સમીકરણ લાગુ પાડવામાં નિરપેક્ષ દબાણને બદલે કોઈ ગેજ (gauge) દબાણ વાપરે તો ફેર પડે ? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

No

It does not matter if one uses gauge pressure instead of absolute pressure while applying Bernoulli’s equation. The two points where Bernoulli’s equation is applied should have significantly different atmospheric pressures.

Similar Questions

અરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપરની સપાટી પર હવાની ઝડપ $60 \,m / s$ અને તળિયાની સપાટી નીચે તે $45 \,m / s$ છે. જો હવાની ઘનતા $1.293 \,kg / m ^3$ છે તો દબાણનો તફાવત ............ $N/m^2$ છે

વાવાઝોડાના સમયે કેટલાંક મકાનોના છાપરા ઊડી જાય છે. સમજાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજયાના જારમાં $H$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને $h$ ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા $r$ $(r << R)$ છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા $x$ હોય તો ....

  • [JEE MAIN 2016]

બંદૂકની ગોળી નળાકાર આકારની હોય છે. સમજાવો. 

માનસમાં રહેલ રુધિર વહન કરતી ધમની સંકોચાતા બ્લડ પ્રેશર વધે છે જે નીચેનામાથી કયા નિયમનું પાલન કરે છે?

  • [AIIMS 2004]