આપણા દેશમાં એમ્નિઓસેન્ટેસીસ - જાતીય પરીક્ષણ ઉપર પ્રતિબંધને તમે યોગ્ય માનો છો ? કારણ આપો.
હા, એમ્નિઓસેન્ટેસીસ ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. કારણ કે હાલના સમયમાં એગ્નિઓસેન્ટેસીસનો દુરઉપયોગ થાય છે, ગર્ભની જાતિ નક્કી કરવા માટે વપરાય છે કે જે દ્વારા ઘણાં કિસ્સાઓમાં માદા ભ્રૂણહત્યાને દોરે છે, તે એટલો ગંભીર બન્યો છે કે તેના દ્વારા નર અને માદાનો ગુણોત્તર ખોરવાઈ ગયો છે, જે સમાજમાં નકારાત્મક અભિગમ દર્શાવે છે.
આ કસોટીનો ખરેખર ઉપયોગ જનીનિક ખોડખાંપણ કે ગર્ભની ચયાપચયની ખામીઓ, તેના રંગસૂત્રના $DNA$ના પરીક્ષણ માટે થાય છે. આવા કિસ્સાઓમાં તે મટી શકે તેવું હોય તો ગર્ભપાત કરવા માટેનો નિર્ણય લઈ શકાય છે.
$\rm {MTP}$ માટેનાં કાયદાકીય ધારાધોરણોની ચર્ચા કરો.
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A$ : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે.
કારકા $R$ : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો.
જાતિ-પરીક્ષણ માટે એગ્નિઓસેન્ટેસિસ આપણા દેશમાં પ્રતિબંધિત છે. શું આ પ્રતિબંધ જરૂરી છે? ટિપ્પણી કરો.
કયાં સમયગાળા દરમિયાન ગર્ભપાત એ ઘાતક નીવડે છે?