આપણા દેશમાં એમ્નિઓસેન્ટેસીસ - જાતીય પરીક્ષણ ઉપર પ્રતિબંધને તમે યોગ્ય માનો છો ? કારણ આપો.
હા, એમ્નિઓસેન્ટેસીસ ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. કારણ કે હાલના સમયમાં એગ્નિઓસેન્ટેસીસનો દુરઉપયોગ થાય છે, ગર્ભની જાતિ નક્કી કરવા માટે વપરાય છે કે જે દ્વારા ઘણાં કિસ્સાઓમાં માદા ભ્રૂણહત્યાને દોરે છે, તે એટલો ગંભીર બન્યો છે કે તેના દ્વારા નર અને માદાનો ગુણોત્તર ખોરવાઈ ગયો છે, જે સમાજમાં નકારાત્મક અભિગમ દર્શાવે છે.
આ કસોટીનો ખરેખર ઉપયોગ જનીનિક ખોડખાંપણ કે ગર્ભની ચયાપચયની ખામીઓ, તેના રંગસૂત્રના $DNA$ના પરીક્ષણ માટે થાય છે. આવા કિસ્સાઓમાં તે મટી શકે તેવું હોય તો ગર્ભપાત કરવા માટેનો નિર્ણય લઈ શકાય છે.
દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત $\rm {(MTP)}$ માં સખત ધારાધોરણ જાળવવામાં આવે છે. બે કારણો જણાવો.
ભારત સરકારે $MTP$ના દુરુપયોગને ટાળવા માટે ....માં સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે.
$\rm {MTP}$ માટેનાં કાયદાકીય ધારાધોરણોની ચર્ચા કરો.
નીચેનામાંથી કઈ પધ્ધતીને માદા ભ્રૂણહત્યા માટે જવાબદાર ઠેરવી શકાય?
કયાં કારણોસર $MTP$ યોગ્ય છે?