વૈજ્ઞાનિક કારણો આપો : સરકારી કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પ્રાજનનિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિવિધ યોજનાઓ ઘડે છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સરકારી સંસ્થાઓ દ્વારા $RCH$ જેવા પ્રોગ્રામ અંતર્ગત ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોની સ્વાથ્ય સુધારણા જેવા કાર્યક્રમો અમલમાં મુકાય છે. કુટુંબનિયોજન માટે સરકારી હૉસ્પિટલમાં વિવિધ સેવાઓ વિનામૂલ્ય અપાય છે. નાના કુટુંબને પ્રોત્સાહિત કરવા અનેક પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકાય છે.

Similar Questions

એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.

તે ગર્ભજળ-કસોટી પણ કહેવાય

મંજૂરી આપેલ એમ્નિઓસેન્ટસીસ (ગર્ભજળ કસોટી) નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું ? ટૂંકમાં માહિતી આપો.

પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થઈ રહી છે ?