વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.
ગર્ભજળ કસોટી કે $AFT$ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા ભ્રૂણીય અવસ્થા દરમિયાન, ભ્રૂણ ફરતે આવેલ ઉલ્વ કોથળીમાંથી અલ્પ પ્રમાણમાં ગર્ભજળ નમૂના રૂપે લેવાય છે. ત્યાર બાદ તેના $DNA$ પરીક્ષણ દ્વારા રંગસૂત્રીય અનિયમિતતા શોધાય છે. આ રોગ અસાધ્ય હોય તો ગર્ભપાતની સલાહ અપાય છે.
એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.
પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહે છે ? ટૂંકમાં સમજાવો.
એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.
$CDRI$ નું પૂર્ણનામ આપો.
$CDRI$ નું પુરૂ નામ જણાવો.