વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગર્ભજળ કસોટી કે $AFT$ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા ભ્રૂણીય અવસ્થા દરમિયાન, ભ્રૂણ ફરતે આવેલ ઉલ્વ કોથળીમાંથી અલ્પ પ્રમાણમાં ગર્ભજળ નમૂના રૂપે લેવાય છે. ત્યાર બાદ તેના $DNA$ પરીક્ષણ દ્વારા રંગસૂત્રીય અનિયમિતતા શોધાય છે. આ રોગ અસાધ્ય હોય તો ગર્ભપાતની સલાહ અપાય છે.

Similar Questions

એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.

પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થઈ રહી છે ?

એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [NEET 2016]

સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાથ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે ? 

શું શાળાઓમાં જાતીય શિક્ષણ જરૂરી છે ? શા માટે ?