નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.

  • A

    શાકાહારી $→$ ઉત્પાદકો $→$ માંસાહારી $→$ વિઘટકો

  • B

    શાકાહારી $→$ માંસાહારી $→$ ઉત્પાદકો $→$ વિઘટકો

  • C

    ઉત્પાદકો $→$ માંસાહારી $→$ શાકાહારી $→$ વિઘટકો

  • D

    ઉત્પાદકો $→$ શાકાહારી $→$ માંસાહારી $→$ વિઘટકો

Similar Questions

શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?

નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત .........

દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.

નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?

દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?