અફળદ્રુપતા કે વંધ્યતા માટેના વિવિધ પાસાઓની ચર્ચા કરો.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં દંપતીઓ વંધ્યતા ધરાવતા જોવા મળે છે.
વંધ્યતાના અનેક કારણો હોઈ શકે છે, જેવાં કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી (Immunity related) અથવા મનોવૈજ્ઞાનિક.
ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ના થાય તો સ્ત્રીને દોષી માનવામાં આવે છે. પણ આ સમસ્યા પુરુષમાં પણ હોઈ શકે છે.
વિશિષ્ટ સ્વાથ્ય સંભાળ કેન્દ્ર (વંધ્યતા નિવારણ કેન્દ્ર) આવી ખામીઓનું નિદાન કરી આ દંપતીઓને સંતાન પ્રાપ્તિ કરાવે છે.
જો પુરૂષ વંધ્ય હોય અને સ્ત્રી સામાન્ય હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ વધુ આવશ્યક છે.
નીચેનામાંથી કઈ $ART$ (સહાયક પ્રજનન પદ્ધતિ)માં વીર્ય કૃત્રિમ રીતે સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે ?
અસંગત શોધો.
ટેસ્ટટયૂબ બેબી માટે નીચેનામાંથી ક્યું ખોટુ છે ?
$ZIFT$ માટે નીચેના તમામ વાક્યો સાચાં છે, સિવાય કે :