જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ટી.એચ. મોર્ગનને $(1866-1945)$ $1933$માં નોબલ પ્રાઇઝ મળ્યું હતું.

તેમણે ફળમાખ (ડોસોફીલા મેલેનોગેસ્ટર) પર પ્રયોગો દ્વારા રંગસૂત્રમાં સંલગ્નતાવાદની રજૂઆત કરી હતી.

તેમણે દર્શાવ્યું કે જનીનો રંગસૂત્ર પર રહેલાં છે. તેમણે સંલગ્નતા વાદ, વ્યતિકરણ, લિંગ-આધારિત આનુવંશિકતા વિશે સમજૂતી આપી.

તેમણે રંગસૂત્રોનાં મૅપિંગ માટેની પદ્ધતિ વિકસાવી. આલ્ફ હેન્રી ટુઅર્ટો $(1891-1970)$ સૌપ્રથમ જનીન મૅપની રચની કરી.

તેમનું મુખ્ય કાર્ય જનીનિક રીતે સંલગ્ન જૂથોનું પૃથક્કરણ હતું. તે રંગસૂત્રોના મૅપિંગમાં હાલના તબક્કે પણ ઉપયોગમાં લેવાય છે.

તેમનો મુખ્ય ફાળો તેમણે આપેલા સિદ્ધાંત કે બે જનીનો વચ્ચે જોવા મળતાં વ્યતિકરણના દર આધારે તેમની રેખીય જનીનમૅપ પરની નિકટતા જાણી શકાય છે.

Similar Questions

ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?

રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માટે મોર્ગને શબ્દ............... સૂચવ્યો અને અપૈતૃક જનીન સંયોજનના ઉદ્‌ભવ માટે.................શબ્દ દર્શાવ્યો.

માત્ર જનીન B અને A ની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જ્યારે A અને C ની જનીનની વ્યતિકરણ માત્રા $15\%$ છે તો રંગસૂત્ર પર આ જનીનો ની શક્ય શ્રેણી ......છે.

વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....

$a,b$ અને $c$ ત્રણ જનીન છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણની ટકાવારી $20\%$ છે. $b$ અને $c$ ની $28\%$ અને $a$ અને $c$ એ $8\%$ છે. તો રંગસૂત્ર ઉપર જનીનનો ક્રમ શું હશે?

  • [AIPMT 2002]