કાચમાંથી હવામાં પ્રવેશતા પ્રકાશ માટે ક્રાંતિકોણ કોના માટે ન્યૂનતમ હોય છે?

  • A
    લાલ
  • B
    લીલો
  • C
    પીળો
  • D
    જાંબલી

Explore More

Similar Questions

$x$ અને $y$ પ્રવાહીમાં પ્રકાશની તરંગલંબાઇ અનુક્રમે $3500 \, \mathring{A}$ અને $7000 \, \mathring{A}$ છે. તો $x$ નો $y$ ની સાપેક્ષે ક્રાંતિકોણ .......... $^o$ છે.

'મૃગજળ' (Mirage) એ કઈ ઘટનાને કારણે જોવા મળે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $n_1$ અને $n_2$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોની બનેલી એક પહોળી સ્લેબ હવામાં મૂકવામાં આવી છે. પ્રકાશનું કિરણ માધ્યમ $n_1$ થી $n_2$ માં $\theta$ ખૂણે આપાત થાય છે,જ્યાં $\sin \theta$ એ $1/n_1$ કરતા થોડું વધારે છે. હવાનો વક્રીભવનાંક $1$ લો. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ જો $n_2 = n_1$ હોય તો પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશ કરે છે
$(B)$ જો $n_2 < n_1$ હોય તો પ્રકાશનું કિરણ અંતે $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે
$(C)$ જો $n_2 > n_1$ હોય તો પ્રકાશનું કિરણ અંતે $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે
$(D)$ જો $n_2 = 1$ હોય તો પ્રકાશનું કિરણ $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે

પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? $(i = \text{આપાતકોણ}, i_{C} = \text{ક્રાંતિકોણ})$.

એક કાટકોણ પ્રિઝમની એક બાજુ પર પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય છે અને પ્રિઝમની અંદર પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણ પાયા સાથે કેટલો ખૂણો $\alpha$ બનાવે તે જરૂરી છે જેથી કિરણ કર્ણ પર સંપૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo