આકૃતિમાં દર્શાવ્યા મુજબ $n_1$ અને $n_2$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોની બનેલી એક પહોળી સ્લેબ હવામાં મૂકવામાં આવી છે. પ્રકાશનું કિરણ માધ્યમ $n_1$ થી $n_2$ માં $\theta$ ખૂણે આપાત થાય છે,જ્યાં $\sin \theta$ એ $1/n_1$ કરતા થોડું વધારે છે. હવાનો વક્રીભવનાંક $1$ લો. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ જો $n_2 = n_1$ હોય તો પ્રકાશનું કિરણ હવામાં પ્રવેશ કરે છે
$(B)$ જો $n_2 < n_1$ હોય તો પ્રકાશનું કિરણ અંતે $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે
$(C)$ જો $n_2 > n_1$ હોય તો પ્રકાશનું કિરણ અંતે $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે
$(D)$ જો $n_2 = 1$ હોય તો પ્રકાશનું કિરણ $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પાછું પરાવર્તિત થાય છે

  • A
    $B, C, D$
  • B
    $B, C$
  • C
    $A, B, C$
  • D
    $B, D$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં $i$ આપાતકોણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય,તો આંતરપૃષ્ઠ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

Difficult
View Solution

એક કાચનો પ્રિઝમ $(\mu = 1.5)$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં $(_a\mu_w = 4/3)$ ડૂબાડેલો છે. પ્રકાશનું કિરણ સપાટી $AB$ પર લંબરૂપે આપાત થાય છે. જો તે સપાટી $AC$ પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામ્યા બાદ સપાટી $BC$ સુધી પહોંચે,તો:

હીરા માટે ક્રાંતિકોણ (વક્રીભવનાંક $= 2$) ........$^o$ છે.

આપેલ આકૃતિમાં,પાણી-હવાના આંતરપૃષ્ઠ પર,પ્રકાશનું કિરણ ક્રાંતિકોણ પર આપાત થાય છે,તો $\mu_g$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

તબીબી ક્ષેત્રમાં ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo