મેસોઝોઈક યુગનો ક્રિરેસીઅસ કાળ નીચેનામાંથી કઈ વિશેષતા ધરાવે છે.
અનાવૃત બીજધારી વનસ્પતિ મુખ્ય હતી અને પ્રથમ પક્ષી દેખાયું.
ડાયનોસોર લુપ્ત થયા અને અનાવૃત બીજધારી વનસ્પતિ દેખાયા
સપુષ્પ વનસ્પતિઓ અદૃશ્ય થયાં.
રેડીએશન ઓફ સરિસૃપ અને સસ્તન જેવા પ્રાણીઓનો ઉદ્દભવ
સૌથી મોટો સ્થલીય ડાયનાસોર છે.
કયા સજીવ મૃત્યુ પામી કોલસાના ભંડાર બન્યા?
જલીય જીવન સ્વરૂપો અશ્મિરૂપ બને છે ? જો હા તો તમે ક્યાં આવાં અશ્મિઓ જોયાં ?