નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?

  • [AIPMT 2008]
  • A

    $1, 3$

  • B

    $1, 2$

  • C

    $2, 3$

  • D

    $3, 4$

Similar Questions

અસંગત વિધાન પસંદ કરો.

વર્તમાન સમયમાં $STD$ અને $AIDS$ સામે વધારાનું રક્ષણ આપવાને કારણે ક્યાં ગર્ભનિરોધ સાધનોનો વપરાશ વધ્યો છે ?

નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :

$1.$ $\rm {RCH}$    $2.$ $\rm {WHO}$   $3.$ $\rm {CDRI}$    $4.$ $\rm {MTP}$    $5.$ $\rm {MMR}$    $6.$ $\rm {IMR}$

$\rm {HIV}$ એન્ટિજન અને ઉલ્વકોથળીના સ્થાન અને કાર્ય સમજાવો.

આપેલ વિધાનો સાચો/ખોટાં સમજાવો :

$(a)$ ગર્ભપાત સ્વયંભૂ પણ થઈ શકે છે. (સાચું $/$ ખોટું)

$(b)$ વંધ્યતાને જીવી શકે તેવું (સક્ષમ) બાળક પેદા કરવા માટેની અસમર્થતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને હંમેશાં સ્ત્રી સાથીમાં અસાધારણતા/ખામીઓને કારણે છે. (સાચું $/$ ખોટું)

$(c)$ સંપૂર્ણ દૂધસવણ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિમાં મદદકર્તા છે. (સાચું $/$ ખોટું.)

$(d)$ લોકોના પ્રજનન-સ્વાથ્ય સુધારવા હેતુ પ્રજનન સંબંધિત પાસાંઓની બાબતમાં જાગૃતતા પેદા કરવી એ એક અસરકારક ઉપાય છે. (સાચું $/$ ખોટું)