નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?
$1, 3$
$1, 2$
$2, 3$
$3, 4$
આપેલ વિધાનો સાચો/ખોટાં સમજાવો :
$(a)$ ગર્ભપાત સ્વયંભૂ પણ થઈ શકે છે. (સાચું $/$ ખોટું)
$(b)$ વંધ્યતાને જીવી શકે તેવું (સક્ષમ) બાળક પેદા કરવા માટેની અસમર્થતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને હંમેશાં સ્ત્રી સાથીમાં અસાધારણતા/ખામીઓને કારણે છે. (સાચું $/$ ખોટું)
$(c)$ સંપૂર્ણ દૂધસવણ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિમાં મદદકર્તા છે. (સાચું $/$ ખોટું.)
$(d)$ લોકોના પ્રજનન-સ્વાથ્ય સુધારવા હેતુ પ્રજનન સંબંધિત પાસાંઓની બાબતમાં જાગૃતતા પેદા કરવી એ એક અસરકારક ઉપાય છે. (સાચું $/$ ખોટું)
નીચેના વિધાનોને સાચાં કરો :
$(a)$ ગર્ભનિરોધકની વાઢકાપ પદ્ધતિઓ જનનકોષોના નિર્માણને રોકે છે.
$(b)$ બધા જ જાતીય સંક્રમિત રોગો સંપૂર્ણ રીતે મટી શકે તેવા છે.
$(c)$ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં મોં દ્વારા લેવાતી પિલ્સ એ ખૂબ પ્રચલિત ગર્ભનિરોધક છે.
$(d)$ $\mathrm{E.T.}$ પદ્ધતિઓમાં, ધૂણને હંમેશાં ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
અસંગત વિધાન પસંદ કરો.
કોપર $-T$ અને નેસેરીયા ગોનોરાઈ સ્થાન અને કાર્ય સમજાવો.
તફાવત આપો : કુટુંબનિયોજન પદ્ધતિઓ અને કુટુંબ નિયોજન કાર્યક્રમો