નીચેના વિધાનો ધ્યાનમાં લો. 
$P :$  જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે 
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે

જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો  $(V_1, V_2)$  = 

  • [JEE MAIN 2016]
  • A

    $(F, F)$

  • B

    $(F, T)$

  • C

    $(T, F)$

  • D

    $(T, T)$

Similar Questions

વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો 

વિધાન $\left( {p \wedge q} \right) \to \left( {p \vee q} \right)$ એ .......... છે 

નીચેનામાંથી કયું વિધાન નિત્યસત્ય છે?

  • [JEE MAIN 2023]

 $ \sim \left( {p\,\vee \sim q} \right) \vee  \sim \left( {p\, \vee q} \right)$ ગાણાતીય તર્ક ની રીતે ........... સાથે સરખું થાય 

  • [JEE MAIN 2014]

જો $p \rightarrow (q \vee r)$ ખોટું હોય, તો $p, q, r$ નું સત્યાર્થતા મૂલ્ય અનુક્રમે કયા હોય ?