વર્ણાંધતા એ સામાન્ય રીતે પુરુષોને અસર કરતી બીમારી છે,પરંતુ તેનું પરિબળ હંમેશા સ્ત્રી દ્વારા બાળકોમાં વહન પામે છે. આનું કારણ એ છે કે ચોક્કસ પરિબળ ક્યાં આવેલું છે?

  • A
    $X$ રંગસૂત્ર
  • B
    $Y$ રંગસૂત્ર
  • C
    $X$ અને $Y$ બંને રંગસૂત્રો
  • D
    દૈહિક રંગસૂત્ર (Autosome)

Explore More

Similar Questions

હન્ટિંગ્ટન રોગમાં,અસર ન પામેલા વ્યક્તિઓ સામાન્ય એલીલ $h$ માટે હોમોઝાયગસ (સમયુગ્મી) હોય છે. નીચે આપેલ પેડિગ્રી (વંશાવળી) ક્ષતિપૂર્ણ છે કારણ કે:

ફિનાઈલકીટોન્યુરિયામાં:

સિકલ સેલ એનિમિયા એ

એક રોગી પુરુષ,સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને બધા પુત્રો સામાન્ય છે. આ રોગ માટેનું જનીન કયા પ્રકારનું છે?

સિકલ સેલ એનીમિયામાં -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo