સિકલ સેલ એનીમિયામાં -
વિકૃત હિમોગ્લોબિન અણુ ઓક્સિજન તણાવની સ્થિતિમાં પોલીમરાઈઝેશન પામે છે, જેના પરિણામે $RBC$ નો આકાર બદલે છે.
હિમોગ્લોબિનનાં અણુની $\alpha$ - શૃંખલામાં છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડનું વેલાઈન દ્વારા પ્રતિસ્થાપન થાય છે.
અતિ ઓક્સિજન તાણની પરિસ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિનનું પોલિમરાઈઝેશન થાય છે. જેના પરિણામે RBC નો આકાર બદલે છે.
$\alpha$ - ગ્લોબિન શૃંખલા રૂપાંતરિત બને છે.
નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
વંશાવાળી પૃથ્થકરણ દર્શાવવા વાહક સંતતી દર્શાવવા કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.
ટૂંક નોંધ લખો : થેલેસેમિયા
માદા કરતાં નરમાં હિમોફીલીયા થવાની સંભાવના વધુ જોવા મળે છે, કારણ કે...