નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?

  • A

    $DFC$ માં પરપોષી વિઘટકો બેક્ટરિયા અને ફૂગનો સમાવેશ થાય છે.

  • B

    જલીય નિવસનતંત્રમાં $DFC$ ઊર્જા વહન માટે મુખ્ય પથ છે.

  • C

    $DFC$ કંઈક અંશે $GFC$ સાથે જોડાયેલી હોય છે.

  • D

    $DFC$ નાં અમુક પ્રાણીઓ $GFC$ નાં પ્રાણી માટે ભક્ષ્ય છે.

Similar Questions

$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય

વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.

એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.

નીચે પૈકી ક્યાં નિવસંતંત્રની ઉત્પાદકતા સૌથી વધારે છે?

દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?