$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે
જીવસમાજ એ વિવિધ .......નો સમૂહ છે જ્યારે જીવાવરણ એ બધાં .......નો સમૂહ છે.
આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો.
પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........
માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.