પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?
શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?
નીચેનામાંથી કેટલા નિવસનતંત્રો કૃત્રિમ નિવસનતંત્ર છે ?
જંગલ, વેલાનદ્દમુખી, ડાંગરનું ખેતર,રણ, માછલીઘર
પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે.