તે માનવ – નિર્મિત નિવસનતંત્ર છે.

  • A
    રણ
  • B
    જંગલ
  • C
    ખેતર
  • D
    નદી

Similar Questions

પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?

શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?

નીચેનામાંથી કેટલા નિવસનતંત્રો કૃત્રિમ નિવસનતંત્ર છે ?

જંગલ, વેલાનદ્દમુખી, ડાંગરનું ખેતર,રણ, માછલીઘર

પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે.