પ્રાથમિક અનુક્રમણ સમાજમાં શેના વિકાસનો નિર્દેશ કરે છે ?
ધાન્યના ખેતરને પૂર્ણ રીતે સાફ કરેલ
વિનાશક આગ પછી જંગલ સફાઈ
શુષ્ક કાળ પછી તાજા પાણીથી ભરેલ તળાવ
અગાઉનો વનસ્પતિનો કોઈ રેકોર્ડ ન ધરાવતા, તાજેતરમાં ખુલ્લા થયેલ નિવાસ સ્થાન
કાર્બન ચક્રમાં બેક્ટેરીયા ..........તરીકે જરૂરી હોય છે.
કાર્બનચક્ર સમજાવો.
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
વિકિરણથી બધા જ નાઈટ્રોજીનેઝ ઉસેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય?
જૈવવિવિધતા જ્યારે એક પ્રાથમિક અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વધે છે. તેનું વર્ણન કેવું હશે ?