જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

  • A

      વસતિ

  • B

      જાતિ

  • C

      નિવસનતંત્ર

  • D

      જીવાવરણ

Similar Questions

વાતાવરણમાં કાર્બનનો મુખ્ય ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે.

જલજ નિવસનતંત્રમાં ઊંચા જૈવભાર માટે કયું કારણ હોઈ શકે?

ખડક પર થતું પ્રાથમિક અનુક્રમણ કોના દ્વારા થાય છે?

વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.

કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?

“પરિસ્થિતિવિધાતંત્રમાં શક્તિનો પ્રવાહ, થરમોડાયનેમિક્સનો બીજો નિયમ અનુસરે છે.” વર્ણવો.