કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.
શુક્રપિંડ જાલિકા
અધિવૃષણ નલિકા
માદા પ્રજનન માર્ગ
શુક્રવાહિની
પતંગિયું, મોથ, મધમાખી અને ભૃંગકીષ્ટ કયા પ્રકારનાં ઈંડા મુકે છે ?
પ્રસુતિ અંતઃસ્ત્રાવ ...... છે.
આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?
પુખ્ત મનુષ્યમાં શુક્રપિંડની લંબાઈ ............ અને પહોળાઈ ................. હોય છે.
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેમાં સભર હોય છે?