કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.

  • [NEET 2017]
  • A

    શુક્રપિંડ જાલિકા

  • B

    અધિવૃષણ નલિકા

  • C

    માદા પ્રજનન માર્ગ

  • D

    શુક્રવાહિની

Similar Questions

પતંગિયું, મોથ, મધમાખી અને ભૃંગકીષ્ટ કયા પ્રકારનાં ઈંડા મુકે છે ?

પ્રસુતિ અંતઃસ્ત્રાવ ...... છે.

આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?

પુખ્ત મનુષ્યમાં શુક્રપિંડની લંબાઈ ............ અને પહોળાઈ ................. હોય છે.

નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેમાં સભર હોય છે?