એકટોપીક ગર્ભધારણ એટલે શું?
ગર્ભાશય સિવાય અંડવાહિનીમાં ગર્ભધારણ
અફળદ્રુપતા
પ્રજનન માર્ગનું કેન્સર
આપેલા તમામ
પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.
માનવમાં વિખંડનની શરૂઆત ક્યાંથી થાય છે ?
ક્રિપ્ટોઓર્કિડીઝમમાં શુક્રપિંડ એ વૃષણકોથળીમાં ઊતરી આવતા નથી, તો તેને વૃષણકોથળીમાં લઈ આવવાની ઘટનાને શું કહે છે ?
નીચે આપેલ આકૃતિ એ માણસના નર પ્રજનનતંત્ર છે. નિર્દેશ કરેલ ભાગ $A, B, C$ અને $D$ નો સાચો સેટ પસંદ કરો.
આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.