અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.
અંડપિંડીય મજ્જક
અંડપિંડીય બાહ્યક
બંને
એક પણ નહિ
એક્રોઝોમ શેમાં ભાગ ભજવે છે ?
માનવમાં કયું કોષીય સ્તર નાશ પામે છે અને પુનઃસર્જન પામે છે ?
શુકવાહિની અને શુકોત્પાદક નલિકાનાં જોડાણથી બનતી નલિકા કઈ ?
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને શું કહે છે?
સસ્તનનાં શુક્રકોષમાં કયા ઉત્સેચકોની જોડી એક્રોઝોમમાં જોવા મળે છે ?