એપોમીક્ટિક (અસંગત જનીનિક) ભ્રૂણપુટ દ્વિકીય ભ્રૂણને ઉત્પન્ન કરશો ? જો હા હોય તો તે કેવી રીતે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હા. જો મહાબીજાણુ અર્ધીકરણની પ્રક્રિયા વગર ભ્રૂણપુટમાં વિકાસ પામે તો અંડકોષ દ્વિકીય હોય છે. દ્વિકીય અંડકોષ સમવિભાજનથી ભ્રૂણમાં વિકાસ પામે છે.

Similar Questions

એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરીને શું કહેવાય છે ?

કેટલા વિધાનો સાચા છે?

-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.

- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.

- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.

અસંયોગીજનન એટલે શું ? તેનું મહત્ત્વ જણાવો.

સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રકિયા સંકળાયેલી છે ?

સાઇટ્રસ મા અપસ્થાનિક ભ્રૂણીતા.......ને લીધે ઉદ્‌ભવે છે.