વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન વચ્ચે શું સામાન્ય છે?
તે બંને, પિતૃને સમાન સંતતિ ઉત્પન્ન કરશે.
તે બંને માત્ર દ્બિદળી વનસ્પતિ માટે જ લાગુ પડે છે.
તે બંને, પુષ્પીય તબકકાને બાયપાસ કરે છે.
તે બંને સંપૂર્ણ વર્ષ દરમિયાન જોવા મળે છે.
જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.
ફલન વગર ફળનું નિર્માણ $- P$
ફલન વગર બીજનું નિર્માણ - $Q$
$- P$ અને $Q$ શું છે?
$\quad\quad P\quad\quad \quad Q$
કઈ વનસ્પતિની ઘણી જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે?
કેટલા વિધાનો સાચા છે?
-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.
- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.
- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.
ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .