વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન વચ્ચે શું સામાન્ય છે?

  • A

    તે બંને, પિતૃને સમાન સંતતિ ઉત્પન્ન કરશે.

  • B

    તે બંને માત્ર દ્બિદળી વનસ્પતિ માટે જ લાગુ પડે છે.

  • C

    તે બંને, પુષ્પીય તબકકાને બાયપાસ કરે છે.

  • D

    તે બંને સંપૂર્ણ વર્ષ દરમિયાન જોવા મળે છે.

Similar Questions

જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.

ફલન વગર ફળનું નિર્માણ $- P$

ફલન વગર બીજનું નિર્માણ - $Q$

$- P$ અને $Q$ શું છે?

$\quad\quad P\quad\quad \quad Q$

કઈ વનસ્પતિની ઘણી જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે?

કેટલા વિધાનો સાચા છે?

-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.

- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.

- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.

ફલન થયા વગર માદા જન્યુ / અંડકોષમાંથી સજીવના વિકાસને શું કહે છે? .

  • [AIPMT 1989]