આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $-2 \times 10^{-9}\,C$ ના ચાર્જને બિંદુ $A$ થી $C$ થઈને $B$ સુધી લઈ જવામાં $......\,J$ કાર્ય કરવું પડે.
$0.2$
$1.2$
$2.2$
$0$
‘$a$’ બાજુવાળા ચોરસના દરેક શિરોબિંદુ પર $Q$ વિજભાર મૂકેલ છે.ચોરસના કેન્દ્ર પરથી $-Q$ વીજભારને દૂર કરીને અનંત અંતરે મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે?
બે બિંદુવત વિદ્યુતભારો $- 20 \,\mu C$ અને $+ 40\ \mu C \,\,r$ અંતરે આવેલા છે. હોય તો આ વિદ્યુતભારોને લીધે સ્થિતિમાન ક્યાં શૂન્ય હશે.
બે ગોળીય વાહકો $B$ અને $C$ ની ત્રિજ્યા સમાન છે. ને સમાન વિદ્યુતભારને લીધે તેમની વચ્ચે $F$ જેટલું અપાકર્ષણ લાગવાથી તે અમુક અંતરે દૂર જાય છે. એક ત્રીજો વાહક સમાન ત્રિજ્યાનો ગોળીય વાહક $B$ જેવો જ પણ વિદ્યુતભારરહિત છે. તેને $B$ સાથે સંપર્કમાં લાવવામાં આવે તો બંને દૂર જાય છે અને $B$ અને $C$ વચ્ચેનું નવું અપાકર્ષણ બળ ........ છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $P$ બિંદુ આગળ એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. જેને લીધે ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં એક પોલો વાહક ગોળો મૂકેલો છે. $V_A$, $V_B$, $V_C$ અને $A, B$ અને $C$ આગળના સ્થિતિમાન છે તો......
$5\ cm$ ત્રિજયાવાળો પોલા ગોળાની સપાટી પર વિધુતસ્થિતિમાન $10\ volts$ છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલા ........$V$ થાય?