‘$a$’ બાજુવાળા ચોરસના દરેક શિરોબિંદુ પર $Q$ વિજભાર મૂકેલ છે.ચોરસના કેન્દ્ર પરથી $-Q$ વીજભારને દૂર કરીને અનંત અંતરે મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$0$
$\frac{{\sqrt 2 \,{Q^2}}}{{4\pi {\varepsilon _0}a}}$
$\frac{{\sqrt 2 \,{Q^2}}}{{\pi {\varepsilon _0}a}}$
$\frac{{{Q^2}}}{{2\pi {\varepsilon _0}a}}$
બે સમાંતર પ્લેટ કેપેસિટર જેઓની કેપેસિટી અનુક્રમે $C$ અને $2\, C$ છે. તેઓને સમાંતરમાં જોડેલા છે. આ કેપેસિટરોને $V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે, જો બેટરીને દૂર કરી અને $C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક વાળા ડાય-ઈલેકટ્રીકને ભરવામાં આવે તો દરેક કેપેસિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધો.
સમાન મૂલ્યના ઋણ $q$ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આગળ મૂકેલ છે. પરિણામી બળની રેખાઓની આકૃતિ ........ જેવી હશે.
આકૃતિમાં બધા કેપેસિટર $1 \mu F$ છે,તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ હશે.
ડિફાઈબ્રીલેટરમાં $40\ \mu F$ કેપેસિટરને $3000\, V$ સુધી વિદ્યુતભારિત કરેલ છે.$2$ મિ.લિ સેંકડ અવધિના સ્પંદ દરમિયાન કેપેસિટરની સંગ્રહિત ઉર્જાને દર્દીં મારફતે મોકલવામાં આવે તો તે દર્દીંને આપવામાં આવેલ પાવર કેટલા ........$kW$ છે ?
કળ $k$ બંઘ છે,હવે કળ $k$ ખૂલ્લી કરી બંને કેપેસિટરને ડાઇઇલેકિટ્રક $K = 3$ થી ભરી દેવામાં આવે છે.કળ બંઘ અને ખૂલ્લી હોય ત્યારની તંત્રની ઊર્જાનો ગુણોતર $\frac{{{U_1}}}{{{U_2}}}$ કેટલો થાય?