ઓટોગેમી એટલે...
એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપીત થાય
એક વનસ્પતિ પર આવેલ એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા
કોઈ અન્ય વનસ્પતીનાં પુષ્પનાં પરાગાસન પર પરાગરજનું વહન થવું તે
એકપણ નહીં
કિટપરાગીત વનસ્પતિને ઓળખો.
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.
દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?
ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.