ઓટોગેમી એટલે...

  • A

    એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપીત થાય

  • B

    એક વનસ્પતિ પર આવેલ એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા

  • C

    કોઈ અન્ય વનસ્પતીનાં પુષ્પનાં પરાગાસન પર પરાગરજનું વહન થવું તે

  • D

    એકપણ નહીં

Similar Questions

કિટપરાગીત વનસ્પતિને ઓળખો.

પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.

દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?

ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?

  • [AIPMT 1994]

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.