ઓટોગેમી એટલે...
એક પુષ્પનાં પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સ્થાપીત થાય
એક વનસ્પતિ પર આવેલ એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા
કોઈ અન્ય વનસ્પતીનાં પુષ્પનાં પરાગાસન પર પરાગરજનું વહન થવું તે
એકપણ નહીં
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...
આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.