કોઈ ચોક્કસ સમયે,સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર $y = A \cos(30^{\circ})$ દ્વારા આપવામાં આવે છે. જો કંપવિસ્તાર $40 \, cm$ હોય અને તે સમયે ગતિઊર્જા $200 \, J$ હોય,તો બળ અચળાંકનું મૂલ્ય $1.0 \times 10^{x} \, Nm^{-1}$ છે. $x$ નું મૂલ્ય ...... છે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

જો સરળ આવર્તગતિની આવૃત્તિ $f$ હોય,તો તેની ગતિઊર્જાની આવૃત્તિ કેટલી થાય?

$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા કયા બિંદુએ મહત્તમ હોય છે?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે $SHM$ કરે છે. જ્યારે તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા જેટલી થાય ત્યારે મધ્યમાન સ્થાનથી તેનું અંતર કેટલું હશે?

એક કણ $90 \,J$ કુલ યાંત્રિક ઉર્જા અને $6 \,cm$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરી રહ્યો છે. જો તેની ઉર્જા ઘટાડીને $40 \,J$ કરવામાં આવે,તો તેનો કંપવિસ્તાર ........ $cm$ થશે.

મધ્યમાન સ્થાનથી શરૂ કરીને,એક પદાર્થ $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કેટલા સમય પછી તેની ગતિઊર્જા કુલ ઊર્જાના $75 \%$ થશે? $(\sin 30^{\circ} = 0.5)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo