$T \ (K)$ તાપમાને $3.4 \ bar$ ના દબાણ હેઠળ પેક કરેલા $200 \ mL$ સોડા વોટરમાં $CO_2$ ની મોલારિટી ($mol \ L^{-1}$ માં) કેટલી હશે? ($T \ (K)$ તાપમાને પાણીમાં $CO_2$ માટે $K_H = 1.7 \times 10^3 \ bar$ છે).

  • A
    $2.0 \times 10^{-2}$
  • B
    $1.11 \times 10^{-1}$
  • C
    $2.22 \times 10^{-1}$
  • D
    $5.1 \times 10^{-2}$

Explore More

Similar Questions

જ્યારે ખાંડના સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

જલીય માધ્યમમાં વાયુના ઓગળવા માટે હેન્રીનો નિયમ અચળાંક $3 \times 10^2 \ atm$ છે. વાયુના કેટલા આંશિક દબાણે જલીય દ્રાવણમાં વાયુની મોલાલિટી $\frac{5}{9} \ m$ થશે?

$293 \ K$ તાપમાને,પાણીમાં $N_2$ અને $O_2$ માટે હેન્રીના નિયમના અચળાંક અનુક્રમે $76.48 \ kbar$ અને $34.86 \ kbar$ છે. પાણીમાં $N_2$ અને $O_2$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે? ($293 \ K$ તાપમાને $N_2$ અને $O_2$ ના આંશિક દબાણ સમાન છે તેમ ધારો)

જો $303 \; K$ તાપમાને $O_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \; L$ પાણીમાં ઓગળતા $O_2$ વાયુના મિલિમોલની સંખ્યા કેટલી હશે? (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $303 \; K$ તાપમાને $O_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $46.82 \; kbar$ છે અને $O_2$ નું આંશિક દબાણ $= 0.920 \; bar$ છે) (ધારો કે પાણીમાં $O_2$ ની દ્રાવ્યતા ખૂબ ઓછી છે,લગભગ નગણ્ય).

$O_2$ અને $N_2$ માટે હેન્રીના નિયમના અચળાંકો $K_{O_2} = 3.3 \times 10^7 \ atm$ અને $K_{N_2} = 6.51 \times 10^7 \ atm$ છે. $25 \ ^\circ C$ તાપમાને પાણીમાં ઓગળેલા $O_2$ અને $N_2$ ના મોલ અંશનો ગુણોત્તર $\frac{X_{O_2}}{X_{N_2}}$ ગણો. (ધારો કે હવામાં કદ પ્રમાણે $20 \%$ $O_2$ અને $80 \%$ $N_2$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo