જ્યારે ખાંડના સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

  • A
    દ્રાવણ અસંતૃપ્ત બને છે.
  • B
    દ્રાવણ અતિસંતૃપ્ત બને છે.
  • C
    ઓગળેલી ખાંડનું પ્રમાણ ઘટે છે.
  • D
    દ્રાવણમાં કોઈ ફેરફાર થતો નથી.

Explore More

Similar Questions

કયા દ્રાવણમાં તાપમાન વધવાથી દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે?

$293 \ K$ તાપમાને જ્યારે $1 \ L$ પાણીમાં નાઈટ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે કેટલા મિલિમોલ નાઈટ્રોજન ઓગળશે? $[$ $K_H$ નું મૂલ્ય $7.648 \times 10^4 \ bar$ છે અને $N_2$ વાયુનું આંશિક દબાણ $0.987 \ bar$ છે.$]$

$298 \ K$ તાપમાને $900 \ mL$ પાણીમાં $CO_2$ વાયુ પસાર કરવામાં આવે ત્યારે $CO_2$ વાયુના કેટલા મિલિમોલ ઓગળશે? $[$ $K_H$ નું મૂલ્ય $6.02 \times 10^{-4} \ bar$ છે અને $CO_2$ વાયુનું આંશિક દબાણ $2 \times 10^{-8} \ bar$ છે.$]$

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: હેન્રીના નિયમનો અચળાંક $K_{H}$ એ દ્રાવણની સાંદ્રતામાં થતા ફેરફારોની સાપેક્ષમાં અચળ રહે છે,જે મર્યાદામાં દ્રાવણ આદર્શ રીતે મંદ હોય છે.
વિધાન $II$: $K_{H}$ એ અલગ-અલગ દ્રાવકોમાં સમાન દ્રાવ્ય માટે અલગ પડતો નથી.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

જો $293 \ K$ તાપમાને $N_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \ L$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મિલિમોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. $293 \ K$ તાપમાને $N_2$ માટે હેન્રીનો અચળાંક $76.48 \ kbar$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo