જો $303 \; K$ તાપમાને $O_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \; L$ પાણીમાં ઓગળતા $O_2$ વાયુના મિલિમોલની સંખ્યા કેટલી હશે? (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $303 \; K$ તાપમાને $O_2$ માટે હેન્રીનો નિયમ અચળાંક $46.82 \; kbar$ છે અને $O_2$ નું આંશિક દબાણ $= 0.920 \; bar$ છે) (ધારો કે પાણીમાં $O_2$ ની દ્રાવ્યતા ખૂબ ઓછી છે,લગભગ નગણ્ય).

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$293 \ K$ તાપમાને,પાણીમાં $N_2$ અને $O_2$ માટે હેન્રીના નિયમના અચળાંક અનુક્રમે $76.48 \ kbar$ અને $34.86 \ kbar$ છે. પાણીમાં $N_2$ અને $O_2$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે? ($293 \ K$ તાપમાને $N_2$ અને $O_2$ ના આંશિક દબાણ સમાન છે તેમ ધારો)

જો $293 \ K$ તાપમાને $N_2$ વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે,તો $1 \ L$ પાણીમાં $N_2$ વાયુના કેટલા મિલિમોલ ઓગળશે? ધારો કે $N_2$ નું આંશિક દબાણ $0.987 \ bar$ છે. $293 \ K$ તાપમાને $N_2$ માટે હેન્રીનો અચળાંક $76.48 \ kbar$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી ધ્રુવીય દ્રાવ્યની ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા માટેનું કારણ ઓળખો.

$300 \ K$ તાપમાને અને $500 \ torr$ આંશિક દબાણે પાણીમાં $N_2$ ની દ્રાવ્યતા $0.01 \ g \ L^{-1}$ છે. $750 \ torr$ આંશિક દબાણે તેની દ્રાવ્યતા ($g \ L^{-1}$ માં) કેટલી હશે?

$KNO_3$ અને $KCl$ ના દ્રાવ્યતા વક્ર (solubility curves) આપેલા છે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo