નીચેના દ્રાવણોને તેમના ઠારબિંદુના ઘટતા ક્રમમાં ગોઠવો:
$(a) \ 0.075 \ M \ CuSO_4$ $(b) \ 0.060 \ M \ (NH_4)_2SO_4$
$(c) \ 0.14 \ M \ urea$ $(d) \ 0.04 \ M \ MgCl_2$

  • A
    $c > a > d > b$
  • B
    $d > c > a > b$
  • C
    $c > d > a > b$
  • D
    $b > a > c > d$

Explore More

Similar Questions

ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4 \ kg$ પાણીને $-6^{\circ}C$ તાપમાને ઠારતા અટકાવવા માટે કેટલા ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવો જોઈએ? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,ઇથીલીન ગ્લાયકોલનો અણુભાર $= 62 \ g \ mol^{-1}$)

$21.7 \text{ g}$ પાણીમાં $0.1 \text{ g}$ ધરાવતું નિર્બળ મોનોબેઝિક એસિડનું જલીય દ્રાવણ $272.813 \text{ K}$ તાપમાને ઠરે છે. જો પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \text{ K kg/mol}$ હોય,તો મોનોબેઝિક એસિડનું આણ્વીય દળ $\text{g/mol}$ માં કેટલું હશે?

બ્રોમોફોર્મનું સામાન્ય ઠારબિંદુ $7.734^{\circ} C$ છે અને તેનો $K_{f} = 14.4^{\circ} C / m$ છે. $100 \ g$ બ્રોમોફોર્મમાં $2.60 \ g$ અજ્ઞાત પદાર્થનું દ્રાવણ $5.43^{\circ} C$ તાપમાને ઠરે છે. અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^{\circ}C/m$ છે. જો $342\,g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે,તો દ્રાવણનું ઠારબિંદુ ............. $^{\circ}C$ થશે.

જ્યારે $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.25 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo