અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને જુદી જુદી પદ્ધતિઓ છે. તેઓના લાભોની ચર્ચા કરો.
હા, અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને જુદી જુદી પદ્ધતિઓ છે.
અફલિત ફળવિકાસનું મહત્ત્વ : $(1)$ અંડકના ફલન સિવાય ફળ ઉત્પત્તિની પદ્ધતિને અફલિત ફળવિકાસ કહે છે. આ પદ્ધતિનો ઉપયોગ ધંધાદારી બીજરહિત ફળોના વિકાસ માટે કરવામાં આવે છે. ઉદા. કેળા, દ્રાક્ષ. (2) આ પદ્ધતિ ફળોના રસ (જયુસ)ના ઉદ્યોગોમાં વધુ ઉપયોગી છે.
અસંયોગીજનનનું મહત્ત્વ :$(1)$ અસંયોગીજનન દરમિયાન રંગસૂત્રોનું છૂટા પડવું કે જોડાણ થતું નથી. આથી લક્ષણો ઘણી પેઢી સુધી જળવાયેલ રહે છે. $(2)$ ધંધાદારી સંકરણ ઉત્પાદનને સરળતાથી સમજાવી શકાય છે. કારણ કે પિતું સંતતિને જાળવી રાખવા કે પ્રથમ પેઢીને જુદી પાડવા અલગીકરણની પ્રક્રિયાની જરૂરિયાત જરૂરી નથી. $(3)$ અપસ્થાનિક ભ્રૂણતા (એડવેન્ટીવ એમ્બિયોની)નો ઉપયોગ લાક્ષણિક મૂળ જથ્થો અને વાઇરસ વિહીન જાતોને ઉત્પન્ન કરવા માટે થાય છે.
બહુભ્રૂણીય પ્રદેહ એ ...... જાતિમાં જોવા મળે છે.
સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?
સાઇટ્રસમાં અસંગત જનીનીક ભ્રૂણ ..... માંથી નિર્માણ પામે છે.
બહુભ્રુણતા વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
સાઇટ્રસ મા અપસ્થાનિક ભ્રૂણીતા.......ને લીધે ઉદ્ભવે છે.