અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને જુદી જુદી પદ્ધતિઓ છે. તેઓના લાભોની ચર્ચા કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હા, અફલિત ફળવિકાસ અને અસંયોગીજનન બંને જુદી જુદી પદ્ધતિઓ છે.

અફલિત ફળવિકાસનું મહત્ત્વ : $(1)$ અંડકના ફલન સિવાય ફળ ઉત્પત્તિની પદ્ધતિને અફલિત ફળવિકાસ કહે છે. આ પદ્ધતિનો ઉપયોગ ધંધાદારી બીજરહિત ફળોના વિકાસ માટે કરવામાં આવે છે. ઉદા. કેળા, દ્રાક્ષ. (2) આ પદ્ધતિ ફળોના રસ (જયુસ)ના ઉદ્યોગોમાં વધુ ઉપયોગી છે.

અસંયોગીજનનનું મહત્ત્વ :$(1)$ અસંયોગીજનન દરમિયાન રંગસૂત્રોનું છૂટા પડવું કે જોડાણ થતું નથી. આથી લક્ષણો ઘણી પેઢી સુધી જળવાયેલ રહે છે. $(2)$ ધંધાદારી સંકરણ ઉત્પાદનને સરળતાથી સમજાવી શકાય છે. કારણ કે પિતું સંતતિને જાળવી રાખવા કે પ્રથમ પેઢીને જુદી પાડવા અલગીકરણની પ્રક્રિયાની જરૂરિયાત જરૂરી નથી. $(3)$ અપસ્થાનિક ભ્રૂણતા (એડવેન્ટીવ એમ્બિયોની)નો ઉપયોગ લાક્ષણિક મૂળ જથ્થો અને વાઇરસ વિહીન જાતોને ઉત્પન્ન કરવા માટે થાય છે.

Similar Questions

વનસ્પતિમાં અસંયોગીજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.

નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.

વાનસ્પતિક પ્રજનન અને અસંયોગીજનન વચ્ચે શું સામાન્ય છે?

બહુભ્રૂણતાના કિસ્સામાં, જો ગર્ભ સહાયક કોષો અને પ્રદેહના કોઈ કોષમાંથી ઉત્પન્ન થાય છે, કે જે પૈકી કયો કોષ એકકીય અને કયો દ્વિકિય હોય છે ?