એક અવલોકનકાર સ્થિર ધ્વનિના ઉદગમ તરફ ધ્વનિના વેગના પાંચમા ભાગના વેગથી ગતિ કરે છે. તો આભાસી આવૃત્તિમાં થતો ટકાવારી વધારો કેટલો હશે?

  • A
    શૂન્ય
  • B
    $0.5 \%$
  • C
    $5 \%$
  • D
    $20 \%$

Explore More

Similar Questions

ધ્વનિના સ્ત્રોતે કઈ ઝડપે ગતિ કરવી જોઈએ જેથી અવલોકનકારને આભાસી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા અડધી જણાય?

એક ટ્રેન મોટા વર્તુળાકાર ટ્રેક પર અચળ ઝડપે ગતિ કરી રહી છે. ટ્રેનનું એન્જિન $f$ આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરે છે. ટ્રેનના પાછળના ભાગમાં રહેલા ગાર્ડ દ્વારા સાંભળવામાં આવતી આવૃત્તિ કેટલી હશે?

એક ઉદગમ અને એક શ્રોતા બંને એકબીજા તરફ $\frac{V}{10}$ ની ઝડપે ગતિ કરી રહ્યા છે (જ્યાં $V$ એ ધ્વનિની ઝડપ છે). જો ઉદગમ દ્વારા ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિ $n$ હોય,તો શ્રોતા દ્વારા સંભળાતી આવૃત્તિ આશરે કેટલી હશે?

એક ડિટેક્ટરને $f_0 = 10^3 \, Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિના સ્ત્રોત પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ડિટેક્ટર દ્વારા સમય $t$ પર અવલોકન કરાયેલ આવૃત્તિ આલેખમાં દર્શાવેલ છે. જો $g = 10 \, m/s^2$ હોય,તો હવામાં ધ્વનિની ઝડપ $m/s$ માં શોધો.

એક ઓડિયો ટ્રાન્સમીટર $(T)$ અને રિસીવર $(R)$ ને $8 \ m$ લંબાઈની બે સમાન દળરહિત દોરીઓ વડે શિરોલંબ લટકાવવામાં આવ્યા છે,જેના પીવટ $X$ અક્ષ પર એકબીજાથી દૂર છે. તેમને સંતુલન સ્થિતિમાંથી $X$ અક્ષ પર વિરુદ્ધ દિશામાં નાના કોણીય કંપવિસ્તાર $\theta_0 = \cos^{-1}(0.9)$ જેટલા ખેંચીને એકસાથે મુક્ત કરવામાં આવે છે. જો ટ્રાન્સમીટરની કુદરતી આવૃત્તિ $660 \ Hz$ હોય અને હવામાં ધ્વનિની ઝડપ $330 \ m/s$ હોય,તો રિસીવર દ્વારા માપવામાં આવતી આવૃત્તિમાં મહત્તમ ફેરફાર ($Hz$ માં) (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \ m/s^2$ લો) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo