એક આયનીકરણ ચેમ્બરમાં એનોડ અને કેથોડ તરીકે સમાંતર વાહક પ્લેટો છે,જેમાં પ્રતિ $cm^3$ દીઠ $5 \times 10^7$ ઇલેક્ટ્રોન અને તેટલી જ સંખ્યામાં એક-આયનીકૃત ધન આયનો છે. ઇલેક્ટ્રોન $0.4\, m/s$ ના વેગથી ગતિ કરે છે. એનોડથી કેથોડ તરફનો પ્રવાહ ઘનતા $4\,\mu A/m^2$ છે. કેથોડ તરફ ગતિ કરતા ધન આયનોનો વેગ ............. $m/s$ છે. [$AIPMT$ $1992$]

  • A
    $0.4$
  • B
    $16$
  • C
    $0$
  • D
    $0.1$

Explore More

Similar Questions

તાંબાના વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $8.5 \times 10^{28} \ m^{-3}$ અંદાજવામાં આવી છે. $6 \ m$ લાંબા તારના એક છેડેથી બીજા છેડે ડ્રિફ્ટ થવા માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગશે? તારનું આડછેદનું ક્ષેત્રફળ $1.0 \times 10^{-6} \ m^2$ છે અને તેમાંથી $1.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે.

ડ્રિફ્ટ વેગ $V_d$ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ સાથે કયા સંબંધ મુજબ બદલાય છે?

$l$ લંબાઈના ધાતુના તારના બે છેડા વચ્ચે $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. ડ્રીફટ વેગ બમણો થશે જો:

$1.0 \ mm^2$ ક્ષેત્રફળ ધરાવતા કોપરના તારમાંથી $1.34 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો દરેક કોપરનો પરમાણુ એક મુક્ત ઇલેક્ટ્રોન આપે છે તેમ ધારીએ,તો તારમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $mm/s$ માં ગણો. (આપેલ છે: કોપરની ઘનતા = $8990 \ kg/m^3$,પરમાણ્વીય દળ = $63.50 \ g/mol$)

સમાન દ્રવ્યમાંથી બનેલા બે તારની લંબાઈનો ગુણોત્તર $2:3$ છે અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ છે. જો આ બંને તારને સમાંતર જોડાણમાં બેટરી સાથે જોડવામાં આવે,તો બંને તારમાં મુક્ત ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo