સમાન દ્રવ્યમાંથી બનેલા બે તારની લંબાઈનો ગુણોત્તર $2:3$ છે અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ છે. જો આ બંને તારને સમાંતર જોડાણમાં બેટરી સાથે જોડવામાં આવે,તો બંને તારમાં મુક્ત ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $2:1$
  • B
    $3:1$
  • C
    $3:2$
  • D
    $3:4$

Explore More

Similar Questions

$1.0 \ mm^2$ ક્ષેત્રફળ ધરાવતા કોપરના તારમાંથી $1.34 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો દરેક કોપરનો પરમાણુ એક મુક્ત ઇલેક્ટ્રોન આપે છે તેમ ધારીએ,તો તારમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $mm/s$ માં ગણો. (આપેલ છે: કોપરની ઘનતા = $8990 \ kg/m^3$,પરમાણ્વીય દળ = $63.50 \ g/mol$)

$5\, A$ નો પ્રવાહ $5\, mm$ ત્રિજ્યા ધરાવતા કોપર વાહક (અવરોધકતા $= 1.7 \times 10^{-8}\, \Omega \, m$) માંથી પસાર થાય છે. જો ડ્રિફ્ટ વેગ $1.1 \times 10^{-3}\, m/s$ હોય,તો વિદ્યુતભારોની મોબિલિટી શોધો.

$2\ m$ લંબાઈના તાંબાના તારમાં $200\ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ ઈલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $0.5\ m/s$ છે. તેમની મોબિલિટી ($m^2 V^{-1} s^{-1}$ માં) કેટલી હશે?

$d$ વ્યાસ અને $L$ લંબાઈ ધરાવતા તાંબાના તારના બે છેડાઓ વચ્ચે $V$ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. જો માત્ર વ્યાસ $d$ બમણો કરવામાં આવે,તો ડ્રીફ્ટ વેગ:

એક ધાતુના વાહકની અવાહક પટ્ટી $PQ$ માંથી વિદ્યુત પ્રવાહ વહે છે. પટ્ટીમાં પ્રવાહ ઘનતા આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. નીચેનામાંથી કયું વિધાન આ ફેરફારને સમજાવી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo