$l$ લંબાઈના ધાતુના તારના બે છેડા વચ્ચે $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. ડ્રીફટ વેગ બમણો થશે જો:

  • A
    $V$ બમણો કરવામાં આવે
  • B
    $l$ બમણી કરવામાં આવે
  • C
    તારનો વ્યાસ બમણો કરવામાં આવે
  • D
    તારનું તાપમાન બમણું કરવામાં આવે

Explore More

Similar Questions

જોકે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ નાનો છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર ખૂબ જ નાનો છે, તેમ છતાં વાહક નોંધપાત્ર રીતે મોટો પ્રવાહ વહન કરી શકે છે કારણ કે

ઓમના નિયમને પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં (સદિશ સ્વરૂપ) લખો.

Difficult
View Solution

ધાતુઓની વાહકતા માટે કયા કણો જવાબદાર છે?

જ્યારે સરેરાશ ડ્રિફ્ટ વેગ $v_d$ હોય,ત્યારે $d$ વ્યાસ ધરાવતા એક સમાન વાયરમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. જો સમાન દ્રવ્યમાંથી બનેલા $d/2$ વ્યાસ ધરાવતા વાયરમાંથી તેટલો જ વિદ્યુતપ્રવાહ વહે,તો ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

જો $10 \ m$ લંબાઈના સીધા વાહકમાંથી $80 \ A$ નો પ્રવાહ વહેતો હોય,તો વાહકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કુલ વેગમાન કેટલું હશે? (ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \ kg$ અને ઇલેક્ટ્રોનનો વીજભાર $= 1.6 \times 10^{-19} \ C$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo