એક આદર્શ વાયુ પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય છે. આ પ્રક્રિયા દરમિયાન,વાયુનું દબાણ તાપમાન સાથે રેખીય રીતે વધે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A.$ પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય શૂન્ય છે.
$B.$ વાયુને આપેલી ઉષ્મા તેની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર કરતા અલગ છે.
$C.$ વાયુનું કદ વધે છે.
$D.$ વાયુની આંતરિક ઉર્જા વધે છે.
$E.$ આ પ્રક્રિયા સમકદ (અચળ કદની પ્રક્રિયા) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:-$

  • A
    $A, B, C, D$ Only
  • B
    $A, D, E$ Only
  • C
    $E$ Only
  • D
    $A, C$ Only

Explore More

Similar Questions

ઘર્ષણરહિત પિસ્ટન-સિલિન્ડર આધારિત પાત્રમાં $400 \text{ kPa}$ ના દબાણે અમુક જથ્થામાં વાયુ ભરેલો છે. ત્યારબાદ ક્વોસી-સ્ટેટિક પ્રક્રિયામાં અચળ દબાણે વાયુને ઉષ્મા આપવામાં આવે છે. પિસ્ટન $10 \text{ cm}$ ની ઊંચાઈ સુધી ધીમેથી ઉપર જાય છે. જો પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ $0.3 \text{ m}^2$ હોય, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($\text{ kJ}$ માં)?

સમકદ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$1$ મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુનું તાપમાન અચળ દબાણે $50^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે. કુલ ઉમેરેલી ઉષ્મા અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $\frac{E_1}{E_2}=\frac{x}{9}$ હોય,તો $x$ નું મૂલ્ય . . . . . . છે.

અચળ દબાણે,આદર્શ વાયુને આપેલી ઉષ્માનો કેટલો ભાગ યાંત્રિક કાર્યમાં રૂપાંતરિત થાય છે?

વાયુનો એક નમૂનો કદ ${V_1}$ થી ${V_2}$ સુધી વિસ્તરે છે. વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કયા કિસ્સામાં સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo